Gujarat Government Health Department  COVID-19 Update 12-04-2020

Gujarat Government Health Department COVID-19 update 12-04-2020

Name of Organization:- Gujarat Government Health Department

Update :- 12-04-2020

For latest update:-Covid-19
Covid-19 Update:- Cleck Here



Corona Virus Information


✤કોરોના વાયરસ સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાયો

કોરોના (Covid 19)ના સંક્રમણ દરમ્યાન વ્યકિતગત સંભાળ માટે આયુર્વેદ થકી રોગ પ્રતિકાર શકિત વધારવા માટેના પગલા

➥ આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્દારા ખાસ કરીને શ્વસનતંત્ર સંબધિત આરોગ્યની જાળવી માટે રક્ષણાત્મક પગલાં અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા નીચે મુજબ વ્યકિતગત સંભાળ માટેની માર્ગદર્શિકા સૂચવેલ છે.

 ➤ સામાન્ય પગાલઓ-

  • ➥ દિવસભર ગરમ પાણી પીવું.
  • ➥ આયુષ મંત્રાલયે સૂચવેલ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો દૈનિક અભ્યાસ (ઓછામાં ઓછા 30 મિનિટ માટે) 
  • ➥ હળદર,જીરું, ધાણા અને લસણનો રસોઈમાં ઉપયોગ કરવો

➤ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના આયુર્વેદિક પગલાં-

  • ➥ સવારે એક ચમચી ( ૧૦ ગ્રામ) ચ્યવનપ્રાશ, (ડાયાબિટીઝના દર્દીઓએ free sugar ચ્યાવનપ્રાશ લેવો જોઈએ)
  • ➥ હર્બલ ટી/ઉકાળો -તુલસી-તજ-કાળા મરી- સૂંઠ અને કાળીદ્રાક્ષમાંથી બનાવેલ હર્બલ ચા / ઉકાળો પીવો
    ➥ દિવસમાં એક કે બે વાર, ગોળ અને અથવા તાજા લીંબુનો રસ- જરૂર હોય તો ઉમેરી શકાય
  • ગોલ્ડન મિલ્ક- અડધી ચમચી હળદર ૧૫૦ મિલી ગરમ દૂધમાં -દિવસમાં એક કે બે વાર.

➤ સરળ આયુર્વેદિક ચિકિત્સા પધ્ધતિ-

  •  ➥બંને નસકોરામાં તલનું તેલ / નારિયેલનું તેલ અથવા ઘી લગાવો- સવાર અને સાંજકોગળા કરવા- ૧ ચમચી તલ અથવા નારિયેલનું તેલ મોંઢામાં લઈ ૨ થી ૩ મિનિટ રાખવું અને પછી કાઢી નાંખી (પીવુ નહી) પછી ત્યારબાદ ગરમપાણીના કોગળા કરવા- દિવસમાં એક કે બે વાર કરી શકાય.

➤ સુકી ઉધરસ / ગળામાં બળતરા થતી હોય ત્યારે-

  • ➥ તાજા ફુદીના ના પાંદડા અથવા અજમાના ગરમ પાણીની વરાળનો નાસ લેવો
  • ➥ લવિંગ પાવડર સાકર અથવા મધ સાથે મિક્ષ કરી લઇ શકાય છે
    ઉધરસ અથવા ગળામાં બળતરાના કિસ્સામાં દિવસમાં એક વખત.
આ પગલાં સામાન્ય રીતે સામાન્ય સુકી ઉધરસ અને ગળાની બળતરાની સારવારમાં કરી શકાય પરંતુ આ લક્ષણો ચાલુ રહે તો ડોકટરોની સલાહ લેવી શ્રેષ્ઠ છે
ઉપરના પગલાં વ્યક્તિ પોતાની સુવિધા અનુસાર અનુસરી શકે છે.
Powered by Blogger.